ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બુધવારે થયેલા નરસંહાર મામલામાં મૃત્યુ પામેલા લોકોને મળવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સોનભદ્ર ગઇ હતી.
મિર્ઝાપુર પોલીસે શુક્રવારે તેણે ત્યાં જવા માટે રોકી દીધા હતી, જે પછી પ્રિયંકા ગાંધી આખી રાત ગેસ્ટ હાઉસમાં રહી. મોડી રાત સુધી ઑફિસરો મિર્ઝાપુર ગેસ્ટ હાઉસમાં આવતા જતા રહ્યા અને તેમને મનાવતા રહ્યા પરંતુ પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતુ કે, ''તેઓ નરસંહારના પીડિતોને મળ્યા વગર પરત નહી ફરે.''
યોગી સરકારની ઉંઘ ગાયબ:
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના એક દાવના કારણે યોગી સરકારની ઉંઘ ગાયબ થઇ ગઇ છે. આખી રાતે યૂપી સરકારના મોટા-મોટા ઑફિસરો ચુનાર કિલ્લામાં બનેલા ગેસ્ટ હાઉસમાં ચક્કર કાપતા રહ્યા. પ્રિયંકા ગાંધીને મનાવવા માટેના પ્રયત્ન કરતા રહ્યા કે તેઓ સોનભદ્ર જવાની જિદ્દ છોડી દે. જોકે પ્રિયંકા ગાંધીએ આ તમામ ઑફિસરોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતુ કે, ''તેઓ નરસંહારના પીડિતોને મળ્યા વગર પરત નહી ફરે.''
વાસ્તવમાં શુક્રવારે પ્રિયંકાએ સોનભદ્ર નરસંહાર પીડિતોને મળવા માટે નિર્ણય કર્યો. વારણસીના રાસ્તાથી સોનભદ્ર માટે રવાના થઇ. સોનભદ્ર કલેક્ટરને જ્યાં નરસંહાર થયો ત્યાં કલમ 144 લગાવી દીધી. આ દરમિયાન પ્રિયંકાને મિર્ઝાપુર પોલીસે નારાયનપુર પહોંચતા જ રોકી દીધી. એવામાં પ્રિયંકાએ પોલીસવાળા દ્વારા રોક્યા પર કારણ પૂછ્યુ અને ઘરણા પર બેસી ગઇ. જે પછી તેણે કલમ 144નુ ઉલ્લંઘન કરવા પર ધરપકડ કરીને ચુનાર કિલ્લામાં બનેલા ગેસ્ટ હાઉસમાં લાવામાં આવી.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 10 લોકોને પર શાંતિ ભંગ કરવાની આશંકામાં IPCની કલમ 151 અને 107/16 લગાવવામાં આવી. પ્રિયંકાની ધરપકડ કરવામા આવી. પ્રશાસનની દલીલ છે કે, ''આ જમાનતી કલમ છે.'' શુક્રવારે રાત્રે સતત ટ્વિટ કર્યા હતા. તેમાં તેમણે કહ્યું હતું કે, જો પીડિતોને મળવા માટે સરકાર મને જેલમાં નાખવા માગતી હોય તો હું તેના માટે પણ તૈયાર છું.
मैंने यह स्पष्ट करते हुए कि मैं किसी धारा का उल्लंघन करने नहीं बल्कि पीड़ितों से मिलने आयी थी सरकार के दूतों से कहा है कि बग़ैर मिले मैं यहाँ से वापस नहीं जाऊँगी।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
मैंने इनसे मेरे वकीलों के मुताबिक मेरी गिरफ़्तारी हर तरह से गैर-क़ानूनी है। मुझे इन्होंने सरकार का संदेश दिया है कि मैं पीड़ित परिजनों से नहीं मिल सकती।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
उप्र सरकार ने ADG वाराणसी श्री बृज भूषण, वाराणसी कमिश्नर श्री दीपक अग्रवाल, कमिश्नर मीरजापुर, DIG मीरजापुर को मुझे ये कहने के लिए भेजा कि मैं यहाँ से पीड़ित परिवारों से मिले बग़ैर चली जाऊँ। सब एक घंटे से मेरे साथ बैठे हैं। न मुझे हिरासत में रखने का कोई आधार दिया है न कागज़ात दिए
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
अगर सरकार पीड़ितों से मिलने के अपराध के लिए मुझे जेल में डालना चाहें तो मैं इसके लिए पूरी तरह से तैयार हूँ।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
मगर इसके बावजूद उप्र सरकार ने यह तमाशा किया हुआ है।
जनता सब देख रही है।
मैं इस संदर्भ में जमानत को अनैतिक मानती हूँ और इसे देने को तैयार नहीं हूँ। मेरी साफ माँग है कि मुझे पीड़ित आदिवासियों से मिलने दिया जाय। सरकार को जो उचित लगे वह करे।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
मैंने न कोई क़ानून तोड़ा है न कोई अपराध किया है।बल्कि सुबह से मैंने स्पष्ट किया था कि प्रशासन चाहे तो मैं अकेली उनके साथ पीड़ित परिवारों से मिलने आदिवासियों के गाँव जाने को तैयार हूँ या प्रशासन जिस तरीके से भी मुझे उनसे मिलाना चाहता है मैं तैयार हूँ
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
उत्तर प्रदेश प्रशासन द्वारा मुझे पिछले 9 घंटे से गिरफ़्तार करके चुनार किले में रखा हुआ है। प्रशासन कह रहा है कि मुझे 50,000 की जमानत देनी है अन्यथा मुझे 14 दिन के लिए जेल की सज़ा दी जाएगी, मगर वे मुझे सोनभद्र नहीं जाने देंगे ऐसा उन्हें ‘ऊपर से ऑर्डर है’।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
मैं नरसंहार का दंश झेल रहे गरीब आदिवासियों से मिलने, उनकी व्यथा-कथा जानने आयी हूँ। जनता का सेवक होने के नाते यह मेरा धर्म है और नैतिक अधिकार भी। उनसे मिलने का मेरा निर्णय अडिग है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
ગેસ્ટ હાઉસની વીજળી ગુલ:
Mirzapur: Priyanka Gandhi Vadra,Congress Gen Secy for UP(East)&party workers continue to sit on dharna at Chunar Guest House.She was detained in Narayanpur by police earlier today while she was on her way to meet victims of Sonbhadra's firing case. pic.twitter.com/VBFjJ29upL
કોંગ્રેસ મહાસચિવ બનારસમાં હત્યાકાંડના ઘાયલોને મળીને સોનભદ્ર આવી રહ્યા હતા. આ દરમિયાન નારાયણપુરમાં તેમનો કાફલો રોકવામાં આવ્યો હતો. પ્રિયંકા ત્યાં જ ધરણાં પર બેસી ગયા હતા. ત્યારે ત્યાં લાઈટ પણ જતી રહી હતી. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, સરકારે લાઈટ કાપી નાખી અને પાણી પણ ન આપ્યું. પ્રિયંકાને રોકવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રિયંકાને રોકવા માટે સત્તાનો ગમે તેમ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી ભાજપ સરકારની અસુરક્ષા સ્પષ્ટ દેખાય છે.