બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'હું તો માનવતા પર...', સોનાક્ષી સિન્હાએ ધર્મ પરિવર્તન કરવા અંગેની અટકળો પર સસરાએ તોડ્યું મૌન

મનોરંજન / 'હું તો માનવતા પર...', સોનાક્ષી સિન્હાએ ધર્મ પરિવર્તન કરવા અંગેની અટકળો પર સસરાએ તોડ્યું મૌન

Last Updated: 12:46 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sonakshi Sinha Wedding: સોનાક્ષી સિન્હાના સસરાને જ્યારે સોનાક્ષી સિન્હાના ધર્મ પરિવર્તન પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે તેનો જવાબ આપ્યો છે.જાણો શું કહ્યું રતનસી ઈકબાલે.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન હાલ ચર્ચામાં છે. પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ચુક્યા છે. આ વચ્ચે બન્નેના અલગ ધર્મને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. લગ્ન હિંદૂ રીતિ રિવાજથી થશે કે મુસ્લિમ રીતે.

તેની સાથે જ એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે લગ્ન બાદ સોનાક્ષી ધર્મ પરિવર્તન કરશે કે નહીં. પરંતુ આ બધા સવાલોના જવાબ ઝહીર ઈકબાલના પિતા રતનસી ઈકબાલે આપ્યા છે. અને દરેક અટકળોને શાંત કરી દીધી છે.

PROMOTIONAL 10

સોનાક્ષીના ધર્મ પરિવર્તન પર રતનસીનો જવાબ

એક ઈન્ટરવ્યૂમાં રતનસી ઈકબાલને જ્યારે ભાવી પુત્રવધુ સોનાક્ષી સિન્હાના ધર્મ પરિવર્તનને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે બધા સવાલને ફગાવતા કહ્યું- "એ વાત પાક્કી છે કે તે પોતાનો ધર્મ પરિવર્તન નથી કરી રહી. બન્નેનું મિલન દિલોનું મિલન છે. તેમાં ધર્મની કોઈ ભુમિકા નથી."

વધુ વાંચો: આ તારીખથી ધર્મ સંકટ માટે તૈયાર રહેજો! જો તમારી પણ છે આ રાશિ, શનિ ચાલશે ઉલટી ચાલ

તેમણે આગળ કહ્યું, "હું માનવતા પર વિશ્વાસ કરૂ છું. હિંદૂ લોકો ભગવાનને ભગવાન કહે છે અને મુસલમાન અલ્લાહ કહે છે. પરંતુ આખરે આપણે મનુષ્ય છીએ. મારો આશીર્વાદ ઝહીર અને સોનાક્ષીની સાથે છે."

સંકળાયેલા મુદ્દાઓ

Zaheer Iqbal ધર્મ પરિવર્તન Sonakshi Sinha Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ