બેઠક / સોમનાથ મંદિરના નવા ચેરમેન તરીકે આ નામ ચર્ચામાંઃ કાલે ટ્રસ્ટની બેઠકમાં PM મોદી, અમિત શાહ, અડવાણી જોડાશે

somnath temple trust meeting pm modi amit shah lk advani new chairman

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનના નામને લઇને મહત્વના સમાચાર મળી શકે છે. આવતી કાલે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મળવા જઇ રહી છે.આ બેઠકમાં નવા ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કેશુભાઇ પટેલના નિધન બાદ ચેરમેન પદ ખાલી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, એલ.કે. અડવાણી જોડાશે.

બ્રેકિંગ ન્યૂઝ