ફરજિયાત / સોમનાથ મંદિરમાં હવે રોજના આટલા જ ભક્ત ''ભોલેબાબા"ના કરી શકશે દર્શન

Somnath temple the devotee will be able to do darshan

આવતી કાલથી સોમનાથ મહાદેવનાં દર્શન માટે આવતા  ભક્તો માટે ફર‌િજયાત પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ વેરાવળના સ્થાનિક લોકોને પણ લાગુ પડશે.

બ્રેકિંગ ન્યૂઝ