નિર્ણય / સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કેશુભાઇ પટેલ યથાવત્, PM મોદી સહિતના ટ્રસ્ટીઓની યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય

somnath mandir trust meeting bjp advani pm modi amit shah

આજે સાંજે 6 વાગ્યે સોમનાથ મંદિર ટ્ર્સ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા હતા. વધુ એક 1 વર્ષ માટે કેશુભાઇ પટેલને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણીએ બેઠકમાં ચર્ચા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ