ગણેશ ચતુર્થી / કંઈક આવો છે ગણેશજીનો પરિવાર, જાણી લો ગણેશ જન્મ અને કથા વિશેની ખાસ વાતો

something special about Ganeshjis family, know about Ganeshs birth and the special story on them

ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર આજથી એટલે કે 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે. આ સમયે દરેક ભક્તો ગણેશજીને રીઝવવાના અનેક પ્રયાસ શરૂ કરી દેતા હોય છે. ગણેશજીનું પૂજન કોઈ પણ તહેવાર કે શુભ કામમાં સૌ પહેલાં કરવામાં આવે છે. આ કારણે તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીએ આજે વાત કરીશું ગણેશજીના જન્મની અને સાથે તેમના પરિવારની. જાણો કોણ કોણ છે ગણેશજીના પરિવારમાં.

બ્રેકિંગ ન્યૂઝ