તમારા કામનું / સૌરાષ્ટ્રમાં ફરવા જવાનો પ્લાન કરતા હોય તો જાણી લો, કોરોનાના કેસ વધતા આ મંદિરો કરાયા બંધ

some temple of Saurashtra to remain close due to covid

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં ફરીથી વર્ષ 2020ની જેમ મંદિરો બંધ થઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો થોડા સમય માટે મુલતવી રાખવો જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ