લૉકડાઉન / 31 મે બાદ શું? ગુજરાતમાં આ સેક્ટરમાં છૂટ મળી શકે તેવી શક્યતા

Some Relaxations Planned For Gujarat Lockdown 4.0 31st May Coronavirus

કોરોનાને કારણે ચાલી રહેલું લૉકડાઉન 4.0 31 મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. પરંતુ કોરોના પર હજુ જોઈએ તેટલો કાબુ મેળવી શકાયો નથી. કેસ સતત વધી જ રહ્યા છે. સરકારે પણ સેફ ગેમ રમતા ટેસ્ટિંગ ઓછા કરી દીધા છે. જેના કારણે ચેપ વધુને વધુ ફેલાઈ રહ્યો છે. છતાં દરેક દેશવાસીઓના મનમાં એક જ સવાલ ફરી રહ્યો છે કે લોકડાઉન 4.0 બાદ શું? અને કોને મળી શકે છે છૂટ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ