ધર્મ / 5 ભાઇઓમાં સૌથી મોટા હતા હનુમાનજી, જાણો શું છે બજરંગબલીના પુત્રનું નામ?

some fact about Hanumanji

બજરંગબલી, ભગવાન શ્રી રામના પરમ ભક્ત માનવામાં આવે છે અને કળયુગના જાગૃત દેવતાઓ પૈકીના એક છે. ભગવાન શ્રી રામે તેમને કળયુગના અંત સુધી ધરતી પર રહેવાના નિર્દેશ આપ્યા હતા અને આ કારણ છે કે, બજરંગબલીની સામે જે ભક્ત કષ્ટ લઇને આવે તેના દુ:ખ ભાંગી નાખે છે. બજરંગબલીને આ કારણે જ સંકટમોચન કહેવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ