અમદાવાદમાં નવા નિયમ મુજબ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. ત્યારે હવે પાન-ગલ્લા પર AMCએ તવાઈ બોલાવી છે.શહેરના કેટલાક પાન-ગલ્લા પર પીચકારી મારેલ જોવા મળતા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જોધપુર પાસે આવેલ સિવાસ પાન પાર્લરને સીલ કરવામાં આવ્યું હતું.