BIG NEWS / કાલે આવશે સોખડા મંદિરના વિવાદનો અંત! હાઈકોર્ટે કહ્યું- ધાર્મિક સંસ્થાઓમાં વિવાદ યોગ્ય નહીં, સમાધાન શ્રેષ્ઠ ઉપાય

Sokhada temple controversy to end tomorrow

હરિધામ સોખડા મંદિરમાં ચાલી રહેલા વિવાદનો આવતી કાલે અંત આવી શકે છે. હાઈકોર્ટે બંને પક્ષોને સમાધાનનું વલણ રાખવા સૂચન કર્યું 

બ્રેકિંગ ન્યૂઝ