મહામારી / તો ત્રીજી લહેરને કોઈ નહીં અટકાવી શકે, 4 નિષ્ણાતોએ મોદી સરકારને આપી ચેતવણી જે તમારે જાણવી જરૂરી

So no one can stop the third wave, 4 experts warn Modi government that you need to know

કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાંતોએ ફરી એક વાર ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે કેસો ઓછા થતા થોડી છૂટ આપવી સારી પણ બધુ ખોલી દેવું સારુ નથી.

બ્રેકિંગ ન્યૂઝ