કુદરતી પ્રકોપ / કરૂણાંતિકા: હિમવર્ષાને કારણે ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં 13 લોકોના કરૂણ મોત, ફયાયેલા લોકો માટે રેસ્ક્યું ઓપરેશન યથાવત

Snowfall kills 13 in Uttarakhand

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે 13 લોકોના મોત થયા છે. સાથેજ હજુ પણ ઘણા બધા લોકો પહાડી વિસ્તારમાં ગાયબ છે જેમને શોધવા રેસ્ક્યું ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ