હલચલ / સરકારના આદેશ બાદ જાણો હાલમાં કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે

sniper rifle recovered on Amarnath yatra route

જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને લઈને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. મોટા આતંકી હુમલાની સંભાવનાને લઈને સરકારે યાત્રીઓને જમ્મૂ કશ્મીર છોડવા એડવાયઝરી જાહેર કરી છે. આ સાથે જ પાકિસ્તાની બનાવટનું હથિયાર તથા IED મળી આવતા સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ