અમદાવાદ / SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક પ.પૂ.બાપજી થયાં અક્ષરનિવાસી, હરિભક્તોમાં ઘેરા શોકની લાગણી

SMVS swaminarayan sanstha founder swami bapji aksharnivasi in Ahmedabad

અમદાવાદ: વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સંપ્રદાય સ્વામિનારાયણની SMVS સંસ્થાનાં સંસ્થાપક પ.પૂ. બાપજી (પ.પૂ.દેવનંદનદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્ય દેહનો ત્યાગ કરીને તા. 22/08/2019નાં રોજ ગઇ કાલનાં રાત્રે 10:10 વાગ્યે અક્ષરનિવાસી થયાં છે. તેઓ છેલ્લાં કેટલાંય સમયથી વાસણા મંદિર મુકામે જ રહેતા અને સર્વે હરિભક્તોને દર્શન આપતા ને સર્વેનાં મનોરથો પૂર્ણ કરતાં. જો કે આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભક્તોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ