નિવેદન / JNU મુદ્દે સ્મૃતિ ઇરાનીએ કહ્યું, હંગામો કરી રહ્યાં છે તેઓએ સુરત યુવાઓ પાસેથી શીખવું જોઇએ

smriti irani visit surat dumas beach

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સુરત શહેરની મુલાકાતે છે. સ્મૃતિ ઇરાનીએ આજરોજ ડુમસ બિચ પર યુવાનો સાથે બીચના સફાઇ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્મૃતિ ઇરાનીએ JNU મુદ્દે જવાબ આપતાં કહ્યું કે હંગામો કરી રહેલા યુવાઓએ સુરતના યુવાનો પાસેથી શીખવું જોઇએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ