લોકસભા / રેપની ઘટનાઓ પર સ્મૃતિ ઇરાનીએ કહ્યું, આ પ્રકારના ગુનાઓ પર રાજનીતિ ન થવી જોઇએ

smriti irani attacks opposition hyderabad rape issue women issue

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરના બળાત્કાર બાદ તેને સળગાવી દેનાર આરોપીઓને પોલીસ અથડામણમાં ઠાર મારવામાં આવ્યા. લોકસભામાં પણ શુક્રવારે હૈદરાબાદ એનકાઉન્ટરનો મુદ્દો ઉઠાવાયો, જેના પર જોરદાર હંગામો થયો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આ મુદ્દામાં ધર્મને વચ્ચે લાવવા પર વિપક્ષની પાર્ટીઓ પર વરસ્યા. તેઓએ કહ્યું કે મહિલા સન્માનના વિષયમાં  સાંપ્રદાયિક એેંગલ જોડવો ખોટુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ