સુરત / તક્ષશિલા આગકાંડ બાદ SMCના કમિશનરે યોજી પત્રકાર પરિષદ

SMC Commissioner addressing Press Conference

સુરતમાં સર્જાયેલ તક્ષશિલા આગકાંડ બાદ SMCના કમિશ્નરે પત્રકાર પરિષદ યોજી હતી.કમિશ્નર થેનારાસને તક્ષશિલા આગકાંડને લઈ નિવેદન આપ્યું. જેમાં તેમણે ફાયરની ટીમની ખામીઓને લઈને તપાસ થશે તેમ કહ્યુ હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ