નિવેદન / RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, માત્ર વૈશ્વિક કારણોથી મંદી નથી, સુધારાના સંકેત દેખાઇ રહ્યા છે

slowdown in india not entirely attributable to global factors says rbi governor

અર્થવ્યવસ્થામાં મંદીની વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે કહ્યું કે, ભારતમાં મંદી માટે માત્ર વૈશ્વિક કારણોને જવાબદાર ન ગણાવી શકાય. તેઓએ કહ્યું કે, સુધારાઓના સંકેત દેખાઇ રહ્યા છે. ગવર્નરે વિશ્વાસ અપાવ્યો કે, કેન્દ્રીય બેન્ક મંદી, મોંઘવારી, બેંકોના સ્વાસ્થ્ય અને એનબીએફસીના મુદ્દે તમામ જરુરી પગલા ઉઠાવશે.

બ્રેકિંગ ન્યૂઝ