Farmer Protest / નવા કૃષિ કાયદાને રદ્દ કરવા માટે SKMએ કર્યું આ કામ, જાણો શું કહ્યું

skm urges president to direct center to repeal new agricultural laws

નિવેદનમાં કહેવાયું છે કે સંયુક્તિ કિસાન મોર્ચાના નેતૃત્વમાં થઈ રહેલા ઐતિહાસિક ખેડૂત આંદોલનને ન ફક્ત ખેતી અને દેશના ખેડૂતોને બચાવવા માટે છે પણ દેશના લોકતંત્રને બચાવવા માટે પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ