કોરાના વાયરસ / ભારત જાણી જોઈને ચીનમાંથી 6 ભારતીયોને પાછા ન લાવ્યું, જાણો શું મજબૂરી હતી...

six indians in china stopped from boarding air india flight to india due to high fever

ભારત પોતાના નાગરિકોને ચીનનાં કોરોના વાયરસથી બચાવવા સતત કાર્યરત રહ્યું છે. ત્યારે તે પોતાના લોકોને ભારત લાવવામાં પણ સફળ રહ્યું છે. જોકે ભારત જાણી જોઈને પોતાના 6 વિદ્યાર્થીઓને ભારત નથી લાવ્યું. શું મજબૂરી હતી આપણી ક 6 વિદ્યાર્થીઓને વૃહાનમાં મુકીને પરત ફરવું પડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ