FOLLOW US
દર વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન કોઇને કોઇ દુર્ઘટનાઓ સામે આવે છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન એક નદીમાં છ યુવકો ડુબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાંના 2 યુવકોના મોત થયા છે.