ભાવનગર / કથાકાર મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસ બાદ કલાકારોમાં પણ આક્રોશ, બાપુને મળવા પહોંચ્યા કીર્તિદાન ગઢવી

કથાકાર મોરારિ બાપુ પર હુમલાને લઇ ગુજરાતભરમાં રોષ ફેલાયો છે. ત્યારે લોક કલાકારો પણ હુમલાને વખોડી રહ્યાં છે. અને મોરારિ બાપુનું સમર્થન કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતના જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી પણ મોરારિ બાપુને મળવા પહોંચ્યાં હતા. પબુભાએ કરેલા હુમલા બાદ મોરારિ બાપુને મળવા પહોંચ્યા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ