નિવેદન / નિયમોના ઉલ્લંઘન બાદ કિંજલ દવે આવી પ્રતિક્રિયા, 'માત્ર કલાકારોને હેરાન કરવાનું બંધ કરો શું આ લોકો...'

Singer kinjal dave statement on stage Program in idar

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. જોકે હજુ સુધી કોરોના નાબૂદ નથી થયો. ત્યારે રાજ્યમાં કોરોના ગાઇડલાઇનના ભંગના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સના ભંગના વિવાદમાં આવનાર કિંજલ દવે નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ