બોલિવૂડ / આદિત્ય નારાયણના લગ્નની ડેટ થઈ જાહેર, માત્ર 50 લોકોની હાજરીમાં મંદિરમાં કરશે લગ્ન

singer Aditya Narayan wedding temple 1 December 50 people

સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણ લગ્ન કરવા જઈ રહ્યો છે. ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલની સાથે તે લગ્ન બંધનમાં બધાઈ જશે. મળતી માહિતી મુજબ આ બંને 1 ડિસેમ્બરે મંદિરમાં લગ્ન કરશે. આદિત્યએ જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન લગ્નના ફંક્શન કેવા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ