વિવાદ / નેહરુના દેશમાં અડધા સાંસદો બળાત્કારી અને હત્યારા: સિંગાપોરના PM નું ભારત પર નિવેદન

 singapore pm lee hsien loong said about indian mps

સિંગાપુરના પ્રધાનમંત્રી લી સીન લૂંગના અડધા ભારતીય સાંસદો બળાત્કારી અને હત્યારા કહેવા પર ભારતમાં હોબાળો મચી ગયો છે. પીએમ લી સીનના આ પ્રકારના નિવેદન પર ભારતે સિંગાપુરના હાઈકમાન્ડ સામે સખ્ત નારાજગી વર્તાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ