ગરૂડ પુરાણ / મોત પહેલા માણસને મળે છે આ પાંચ સંકેત, શરીરમાં થાય છે આ ફેરફાર

signs of death in garuda purana people gets signs before death garuda purana

ગરૂડ પુરાણમાં મોત સાથે જોડાયેલા અમુક એવા રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે, જે મોતનો સંકેત આપે છે. મૃત્યુ જ્યારે નજીક હોય છે ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિને સંકેત મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ