ક્રિકેટ / "સુરેશ રૈનાને સફળતા માથે ચડી ગઈ છે", જાણો કોણ ગુસ્સે થયું ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર

Shrinivasan claims Suresh Raina has become imperious

IPLની ૧૩મી સિઝન ૧૯ સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવાની છે. બધી જ આઠ ટીમ UAE પહોંચી ચૂકી છે. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના મહત્ત્વપૂર્ણ ખેલાડી સુરેશ રૈનાએ બધાંને ચોંકાવી દેનારો નિર્ણય કર્યો. તે અચાનક જ UAEથી સ્વદેશ પાછો ફર્યો. આની પાછળ શરૂઆતમાં અંગત કારણ જણાવવામાં આવ્યું હતું, પરંતુ હવે આ મામલામાં ટીમના બોસ N શ્રીનિવાસને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે તો એટલે સુધી કહી નાખ્યું કે, 'સફળતા તેના પર સવાર થઈ ગઈ છે.'

બ્રેકિંગ ન્યૂઝ