મિસાલ / ક્વોરન્ટીન થયેલા મુસ્લિમોને સહરી અને ઇફ્તારી આપી રહ્યું છે વૈષ્ણો દેવી, ચોતરફ થઇ રહ્યા છે વખાણ

shri mata vaishno devi shrine board provides sehri and iftari to muslims

રમઝાનના મહિનામાં જમ્મૂના કટરામાં સ્થિતિ વૈષ્ણો દેવી મંદિરનું સંચાલન કરનાર બોર્ડે ક્વોરન્ટીન કરવામાં આવેલા મુસ્લિમ પરિવારોને સહરી અને ઇફ્તારી આપી. શ્રાઇન બોર્ડના આ પગલાના દરેક જગ્યાએ વખાણ થઇ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ