રિ-ટેલિકાસ્ટ / રામાનંદ સાગરની 'શ્રીકૃષ્ણા'ને પછાડી છપ્પરફાડ TRP સાથે આ શો બન્યો નંબર-1, જાણો ટોપ-5 શોઝની લિસ્ટ

shri krishna trp dips down big change in number one show top five serials ramayan mahabharat

કોરોના મહામારી દરમિયાન દૂરદર્શન પર જૂના શોઝ રી-ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રામાયણ અને મહાભારત ફરી ટેલિકાસ્ટ થતાં આ શોઝને છપ્પરફાડ ટીઆરપી મળી હતી. ત્યારે હવે બાર્કની 22માં અઠવાડિયાની ટીઆરપી રેટિંગમાં નંબર-1 પોઝિશનને લઈને મોટો ફેરફાર જોવા મળ્યો છે. રામાનંદ સાગરના શો શ્રીકૃષ્ણાની ટીઆરપીમાં ઘટાડો જોવા મળ્યો છે અને દંગલ ચેનલ પર રી-ટેલિકાસ્ટ કરાયેલા 'બાબા એસો વર ઢૂંઢો' નંબર-1 શો બની ગયો છે. ચાલો તમને જણાવી દઈએ 22માં સપ્તાહના ટોપ-5 શોઝ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ