ક્રિકેટ / ખતમ થયું કોહલીનું સૌથી મોટુ ટેન્શન, નંબર-4 પર આ બે્ટસમેનની જગ્યા પાક્કી!

shreyas iyer india vs bangladesh 3rd t20i indian cricket team no 4 batting team india

પ્રતિભાશાળી બેટ્સમેન શ્રેયસ અય્યરને ભારતીય ટીમ મેનેજમેન્ટે જણાવ્યું છે કે ટી-20 ક્રિકેટમાં નંબર ચાર બેટ્સમેનની ભૂમિકા નિભાવશે. હવે શ્રેયસના પ્રદર્શનથી એવુ લાગી રહ્યું છે કે ટીમ ઇન્ડિયા અને કેપ્ટન વિરાટ કોહલીને નંબર-4ના ટેન્શનથી મુક્તિ મળી ગઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ