વડોદરા / સ્વામીનારાયણ સંપ્રદાયના આ ગ્રંથને ટાઇટેનિયમ ધાતુમાં કંડારાયો

shree haricharitramrut sagar granth embodied on titanium metal

આપણાં ધાર્મિક ગ્રંથોમાં અગમ નિગમની વિદ્યાના ભંડારો ભરેલા છે. આ ગ્રંથો માનવજીવનને સદાચાર અને આત્મવિકાસનો માર્ગ બતાવે છે. નવી પેઢીને વારસામાં આવા ગ્રંથો આપવા માટે  ગ્રંથોનું સંરક્ષણ ખૂબ જરૂરી. જો કે કોમ્પ્યુટરના આ યુગમાં આવા અદભૂત ગ્રંથોને ડિજિટલ સ્વરૂપે સંગ્રહવાનું સરળ બન્યું છે. પરંતુ તેની પણ એક મર્યાદા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ