કોરોના સંકટ / તિરુપતિ બાલાજી મંદિર ખૂલતાંની સાથે જ બની એવી ઘટના કે ફરી 2 દિવસ માટે બંધ કરવું પડ્યું

 Shortly after opening Tirupati balaji mandir closes after employee tested positive

શુક્રવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં એક કર્મચારીની તપાસમાં તે કોવિડ 19 પોઝિટિવ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી, ત્યારબાદ તાત્કાલિક શ્રી ગોવિંદરાજ સ્વામી મંદિરમાં ભક્તોનો પ્રવેશ બે દિવસ બંધ કરી દેવાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ