બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / shop broom on this dhanteras

ખરીદી / ધનતેરસે અચૂક ખરીદજો આ વસ્તુ, આર્થિક મુશ્કેલી થઇ જશે છૂમંતર, સપના થઇ જશે સાકાર

Kinjari

Last Updated: 10:56 AM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ધનતેરસનો તહેવાર છે અને ખરીદી કરવાની પરંપરા પણ છે. ત્યારે જો આ વસ્તુ ખરીદી લેશો તો જીવનભર ક્યારેય પૈસા સંબંધિત તકલીફ નહી થાય

  • ધનતેરસે અચૂક કરો 3 સાવરણીની ખરીદી
  • સાવરણી અને માતા લક્ષ્મીને છે ખાસ સંબંધ
  • માતા લક્ષ્મી થશે પ્રસન્ન અને નહીં પડે ધનની ખોટ
     

આ કારણે ધનતેરસે સાવરણી ખરીદવાની છે પરંપરા


ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ગરીબી દૂર થવાની માન્યતા છે. કહેવાય છે તે આ દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને આર્થિક તંગી પણ દૂર થાય છે. સમૃદ્ધિનો વાસ થાય છે. આ સિવાય સાવરણી પર સફેદ દોરો બાંધીને લાવવાથી લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરે છે. 

 
3 સાવરણી ખરીદવી ગણાય છે શુભ

કહેવાય છે કે ધનતેરસના દિવસે સાવરણીની સંખ્યા વિષમ રાખવી. એેટેલે કે 2ને બદલે 3 સાવરણી ખરીદવી એ લાભદાયી રહે છે. આ સિવાય ધનતેરસે ખરીદેલી સાવરણી મંદિરમાં આપવી શુભ ગણાય છે. રવિવાર અને મંગળવારે સાવરણી ન ખરીદવી એવી માન્યતા છે અને સાથે જ સાવરણીને પગ ન લગાડવો. તેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ