અહેવાલ / ચોંકાવનારો રિપોર્ટ : ભારતમાં ગયા વર્ષે આ કારણથી 16.70 લાખ લોકોના મોત, જ્યારે 2020માં કોરોનાથી 1.46 લાખ મોત

Shocking report: 16.70 lakh people died due to this cause in India last year, while 1.46 lakh deaths due to corona in 2020

કોરોના વાયરસ રોગચાળાને લઈને જ્યાં ભારત સહિત સમગ્ર દુનિયા ત્રસ્ત છે ત્યારે મેડિકલ જર્નલની દુનિયામાં સૌથી પ્રમુખમાંથી એક ગણાતી lancet જર્નલએ તેના એક રિપોર્ટમાં ભારતમાં લોકોના મોતને લઈને જે કારણ આપ્યું છે તે ઘણું ચોંકાવનારૂ છે. 

બ્રેકિંગ ન્યૂઝ