પ્રહાર / શિવસેનાએ કહ્યું- 'PMની પૂજા બાદ બાંગ્લાદેશના મંદિરો જ તોડી દેવાયા, મોદી ત્યાં જવાનું કારણ...'

Shivsena targets pm modi on his bangladesh temple visit

શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. સામનામાં લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદીને ઢાકામાં ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરાયો પરંતુ ત્યાં શાંતિની હોળી સળગી ગઇ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ