મુંબઈ / પહેલાં PM મોદી અને હવે ઇન્દિરા ગાંધી વિશે રાઉત એવું બોલ્યાં કે કોંગ્રેસનો પારો છટક્યો

Shivsena Sanjay Raut Clears That He Has Respect For Gandhi And Nehru On His Comment Over Karim Lala Indira Gandhi

શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલાને મળવા મુંબઈ આવતા હતા. આ વાતને લઈને કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા જોવા મળી હતી. સંજય રાઉતે નિવેદન પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેઓ ગાંધી અને નહેરુની હંમેશાથી ઈજ્જત કરતા આવ્યા છે. અગાઉ પણ સંજય રાઉતે PM મોદીને લઈને પ્રતિક્રિયા આપી હતી કે PM મોદી માટે મારા હૃદયમાં ખુબ જ માન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ