મહારાષ્ટ્ર / શિવસેનાએ સામનામાં એવું લખ્યું કે કોંગ્રેસ-NCP ને લાગશે ઝટકો

shivsena samana pakistan and bangladesh muslim

શિવસેનાના મુખપત્ર સામનામાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસલમાન ઘુસણખોરો વિરુદ્ધ એકવાર ફરી પ્રહાર કરવામાં આવ્યાં છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે દેશમાં ઘુસણખોરી કરેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસલમાનોને બહાર નિકાળવા જોઇએ. સામનામાં MNS પ્રમુખ રાજ ઠાકરે પર પણ નિશાન તાક્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ