નિવેદન / ખેડૂત આંદોલનમાં ગુમ થયેલા 100થી વધુ યુવકોનું એન્કાઉન્ટર તો નથી થયું ને? રાઉતના સવાલથી સંસદમાં ગરમાવો

shivsena mp sanjay raut in parliament

શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનની ચર્ચા કરતી વખતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે જે રીતે ખેડૂત આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે પ્રતિષ્ઠા માટે સારું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ