ચુકાદો / શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, આ તારીખે જશે અયોધ્યા

shivsena chief uddhav thakrey reaction on supreme court verdict

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે શનિવારે કહ્યું હતું કે લાંબા વિવાદનો અંત આવ્યો હતો. અમે પહેલા અયોધ્યા ગયા અને પૂજા પણ કરી અને હું ચોક્કસપણે 24 નવેમ્બરના રોજ અયોધ્યા જઈશ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ