મહારાષ્ટ્ર / અમિત શાહે વચન નિભાવ્યું હોત તો, આજે ભાજપના CM હોત: રાજીનામા બાદ પ્રથમ વાર ઉદ્ધવ ઠાકરેએ કર્યું સંબોધન

shivsena chief uddhav thackeray press conference

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આજે પહેલી વાર શિવસેના ભવનમાં પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ