બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 AM, 18 February 2025
MahaShivratri Vrat Pooja Niyam: મહાશિવરાત્રિ વ્રત એ ભગવાન શિવને સમર્પિત એક મહત્વપૂર્ણ વ્રત છે. આ વ્રત ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાખવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે. મહાશિવરાત્રિના વ્રત રાખવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષ મળે છે. ચાલો ત્યારે વ્રતના કેટલાક નિયમો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
મહાશિવરાત્રી ઉપવાસના નિયમો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.