Mahashivratri 2023 / કાલસર્પદોષથી મુક્તિ માટે મહાશિવરાત્રીના દિવસે જરૂર કરો આ સરળ ઉપાય, તમામ પરેશાનીઓ થશે દૂર

shivratri 2023 free from kalsarp dosh on mahashivaratri just do this easy remedy lord shiva

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો કોઈ જાતકની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય છે તો એવા જાતકોએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં જરૂરી છે કે આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાંક ઉપાય કરવામાં આવે.

બ્રેકિંગ ન્યૂઝ