આરોપ / જ્યોતિરાદિત્ય સિંધિયા પર જીવલેણ હુમલો, કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યોઃ પૂર્વ CM શિવરાજસિંહ

Shivrajsingh chauhan claims attack jyotiradiyta scindia car bhopal madhya pradesh

મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજસિંહે કોંગ્રેસ પર મોટા આરોપ લગાવ્યા છે. શિવરાજસિંહે દાવો કરતા કહ્યું કે ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શિવરાજસિંહે કહ્યું કે સિંધિયાની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો. તેમના કાફલા પર પણ હુમલો કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ