નિવેદન / આર્ટિકલ 370 પર શિવરાજ સિંહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- જવાહરલાલ નહેરુ 'ક્રિમિનલ' હતા

shivraj singh chouhan says jawaharlal nehru was criminal who imposed article 370 in jammu and kashmir

શિવરાજે કોંગ્રેસનો ઘેરાવો કરતાં કહ્યું કે પંડિત નહેરુએ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગૂ કર્યું. કોઇ એક દેશમાં બે નિશાન, બે બંધારણ અને બે પ્રધાન કેવી રીતે અસ્તિત્વમાં રહી શકે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ