રાજનીતિ / શિવરાજસિંહ ચૌહાણના નિવેદનથી મધ્યપ્રદેશમાં વધી રાજકીય હલચલ

Shivraj Singh Chouhan Hints At Similar Fate For Kamal Nath

કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર પડી ગયા બાદ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારની ધડકન વધી ગઇ છે. મંગળવારે સાંજે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ગયા બાદ મોડી રાત્રે મધ્યપ્રદેશ ભાજપ તરફથી પહેલી પ્રતિક્રિયા આવી હતી. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે હવે ટૂક સમયમાં જ પ્રદેશમાં રાજકીય ગરમાવો જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ