નિવેદન / શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું MPમાં સરકાર પડી તો કોંગ્રેસ જવાબદાર, ભાજપ નહીં

shivraj singh chauhan singnals karnataka situation in madhya pradesh

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનવાળી સરકાર પડી ગયા બાદ મંગળવારે શિવરાજ સિંહ ચૌહાણના એક નિવેદનથી મધ્યપ્રદેશના રાજકારણમાં હલચલ પેદા થઇ છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચૌહાણે કહ્યું કે જો પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પડે છે તો તેના માટે તે જવાબદારી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ