ભવનાથ / શિવમય ગીરનારઃ મહાશિવરાત્રીને લઇને આજથી 350થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે ST નિગમ

 Shivamay Girnar: ST Corporation to run more than 350 extra buses on Mahashivaratri from today

જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ. રાજ્યના ST નિગમે  પણ શિવરાત્રીના આ મેળાને લઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ST નિગમે 350થી વધુ એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ