મહારાષ્ટ્ર / હટાવો અદાણી, અમે સહન નહીં કરીએ : શિવસેનાએ મુંબઈમાં તોડી નાંખ્યા અદાણીના નામના બોર્ડ, મામલો ગરમાયો

Shiv Sena workers vandalize Mumbai airport

મુંબઈ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. અદાણી ગ્રુપ દ્વારા છત્રપતિ શિવાજીનું બોર્ડ હટાવી દેવામાં આવતા શિવસેનાના કાર્યકરોએ અદાણીનું બોર્ડ તોડી પાડ્યું.

બ્રેકિંગ ન્યૂઝ