Ek Vaat Kau / શિવસેના લૂંટાઈ ગઈ, ઉદ્ધવ ઠાકરે કેમ ચૂપ? જાણો કાયદો શું કહે છે?

મહારાષ્ટ્રનાં રાજકારણમાં ભૂકંપની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે તમને સવાલ જરૂર થતાં હશે કે સરકાર પડે ત્યારે શું થાય? વિધાનસભાનું વિસર્જન થાય ત્યારે ખરેખર શું બને છે? તો આજે EK VAAT KAU માં જાણો આ તમામ સવાલોનાં જવાબ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ